થોડા દિવસો પહેલા Internet પર ફરતા ફરતા આ ગીત મળી ગયું. માહિતી પરથી ખબર પડી કે દુરદર્શન પર આવેલી પ્રસિધ્ધ ‘ચાણક્ય’ શ્રેણીમાં આ ગીત છે. ( મને ચાણક્ય જોયાનું થોડુ થોડુ યાદ છે, પણ ખૂબ નાની હતી, એટલે આ ગીત તો યાદ નથી આવતું )
આજે પ્રજાસત્તાક દિન. – 26મી જાન્યુઆરી. આપણને રાષ્ટ્રભાવના યાદ કરાવતું આ ગીત ઓડિયો અને વિડિયો બંનેમાં મુક્યું છે. અને એક શબ્દો, એક રાગ હોવા છતાં આ બંને ગીતો અલગ અલગ છે.
સ્વર અને સંગીત : આશિત દેસાઇ
ફક્ત ઓડિયો સાંભળો :
हम करें राष्ट आराधन
हम करें राष्ट आराधन
तन से मन से धन से
तन मन धन जीवनसे
हम करें राष्ट आराधन………………।।…धृ
अन्तर से मुख से कृती से
निश्र्चल हो निर्मल मति से
श्रध्धा से मस्तक नत से
हम करें राष्ट अभिवादन…………………। १
अपने हंसते शैशव से
अपने खिलते यौवन से
प्रौढता पूर्ण जीवन से
हम करें राष्ट का अर्चन……………………।२
अपने अतीत को पढकर
अपना ईतिहास उलटकर
अपना भवितव्य समझकर
हम करें राष्ट का चिंतन…।………………।३
है याद हमें युग युग की जलती अनेक घटनायें
जो मां के सेवा पथ पर आई बनकर विपदायें
हमने अभिषेक किया था जननी का अरिशोणित से
हमने शृंगार किया था माता का अरिमुंडो से
हमने ही ऊसे दिया था सांस्कृतिक उच्च सिंहासन
मां जिस पर बैठी सुख से करती थी जग का शासन
अब काल चक्र की गति से वह टूट गया सिंहासन
अपना तन मन धन देकर हम करें पुन: संस्थापन………………।४
કવિતા ! મારી કવિતાને હું કવિતા કહેતો નથી. હું કવિ છું એવું હું માની જ શક્યો નથી. મને વિચારો ગોઠવતાં આવડતું નથી. મારા જીવનમાં કલા નથી, માત્ર લાગણીઓ છે. મને મારી કવિતા પણ એવી જ છે. હું જે કંઇ લખું તે મને આનંદ જ આપી શકે તેવુંયે નથી. હું શેલી કે શેક્સપિયર વાંચતો હોઉં છું ત્યારે ઘણી વખત મન થઇ જાય છે જાણે મારી કવિતાને, એ કાગળોને બાળી નાખું.
લાગણી મારી,
જે અનુભવું છું એ દર્દ મારું.
આંખો મારી,
અને જેના તૂટવાનો કોઇ અફસોસ નથી
એ શમણું પણ મારું.
અને છતાંય
જો આજે મારે રડવું છે –
તો કેમ મને
ખોટ સાલે છે
તારા ખભાની ?