આજે નવરાત્રીના છેલ્લા દિવસે સાંભળીએ અમારા બે-એરિયાના જાણીતા કવયિત્રી શ્રીમતી મેઘલતાબેન મહેતાની કલમે લખાયેલા થોડા મઝાના ગરબા. આ બધા ગરબા જે ‘સાહ્યબો મારો’ આલ્બમમાંથી લેવાયા છે, એ તમે એમની વેબસાઇટ પરથી – અહીં ક્લિક કરીને – મેળવી શકશો.
કૃષ્ણલાલ શ્રીધરાણી પર્વના ૭ મા દિવસે એક નહિં, ત્રણ ગીતો એક સાથે…. અને તો યે આ પર્વની પૂર્ણાહૂતી નથી, એક વધુ – બોનસ પોસ્ટ.. બસ થોડી જ વારમાં..!!
ત્યાં સુધી સાંભળો કવિ શ્રી નું સૌથી પહેલું ગીત – અભિલાષા – અને બીજા બે એવા જ મઝાના ગીતો..!!