કૃષ્ણલાલ શ્રીધરાણી પર્વ ૮ : “શ્રીધરાણીના કાવ્યો – કાવ્યસંગીતની દ્રષ્ટિએ ( by અમર ભટ્ટ)

કૃષ્ણલાલ શ્રીધરાણીના કાવ્યોનો ઉસ્તવ ટહુકો પર ઉજવવાની મને તો ખૂબ મઝા આવી. આશા છે કે તમને પણ આ ગીતો એટલા જ ગમ્યા હશે. (વચ્ચે થોડા દિવસ રજા પાડી દીધી હતી, એ માટે માફ કરશો). આજે માણીએ આ મઝાનો લેખ – સ્વરકાર શ્રી અમર ભટ્ટ પાસેથી.

કવિ શ્રી કુષ્ણલાલ શ્રીધરાણીની જન્મશતાબ્દી નિમિત્તે (૩ વર્ષ પહેલા) ગુજરાતમાં એમના જીવન અને સર્જન વિષે એક પરિસંવાદ યોજાયો હતો, એ વખતે એમના વિષે જે પુસ્તક પ્રગટ થયું, એમાંથી આ લેખ લેવામાં આવ્યો છે. અને એ કાર્યક્રમમાં અમરભાઇ એમના ગીતો સ્વરાંકન સાથે પણ રજૂ કર્યા હતા. એ પરિસંવાદના વક્તવ્યોના થોડા અંશો, અને અમરભાઇના સ્વરાંકનમાં એમના ગીતો ટહુકો પર ચોક્કસ માણીશું – Hopefully sooner than later 🙂

આ લેખ ટહુકો માટે ખાસ મોકલવા માટે અમરભાઇનો ખૂબ ખૂબ આભાર.

Article_Page_1 Article_Page_2 Article_Page_3 Article_Page_4

2 replies on “કૃષ્ણલાલ શ્રીધરાણી પર્વ ૮ : “શ્રીધરાણીના કાવ્યો – કાવ્યસંગીતની દ્રષ્ટિએ ( by અમર ભટ્ટ)”

  1. Fabulous efforts for my Father – in – law …the well known author…Dr Krishnalal Shridharani by you all & to put it on the Web!

    Congratulations!

    Best regards ,
    Mrs Vinita Amar Shridharani

  2. જયશ્રીબહેન,
    અમરભાઇનો અને તમારો ઘણો આભાર. As usual, I look forward to Amarbhai’s compositions on Shri Shridharani’s poems.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *