શ્યામરંગ સમીપે : કૃષ્ણપ્રીતિની કવિતાનો કલરવ – શિરમોર કવિ વિનોદ જોશી સાથે કાવ્યસંગત | ઓક્ટોબર ૨૨, ૨૦૨૩ રવિવાર | શ્રીમય કૃષ્ણધામ હવેલી, સાન હોઝે

બેવીપી (BAYVP) અને ગુજરાતી સાહિત્ય-સંગીતપ્રેમી શુભેચ્છકો પ્રસ્તુત કરે છે –

શ્યામરંગ સમીપે

કૃષ્ણપ્રીતિની કવિતાનો કલરવ – શિરમોર કવિ વિનોદ જોશી સાથે કાવ્યસંગત
લોકપ્રિય ગીતોની સંગીતમય પ્રસ્તુતિ કરશે સુપ્રસિદ્ધ ગાયિકા હેતલ જાગીરદાર બ્રહ્મભટ્ટ

તારીખ : ઓક્ટોબર ૨૨, ૨૦૨૩ રવિવાર
સમય : બપોરે ૧:૦૦ થી ૩:૩૦
સ્થળ : શ્રીમય કૃષ્ણધામ હવેલી, સાન હોઝે

વિનોદ જોશીનો વિશેષ પરિચય :
ગ્રામીણ અને પ્રશિષ્ટ ભાષાની રસદીપ્તિથી સોહતાં કાવ્યોના, અસંખ્ય એવોર્ડથી પુરસ્કૃત આ કવિ ભાવનગર યુનિવર્સિટીમાં પ્રોફેસર, ડીન અને કુલપતિ તેમજ ભારતીય સાહિત્ય અકાદમી, દિલ્હીના કન્વીનર રહી ચૂક્યા છે. એમનાં ગીતોની મોહિનીએ ગુજરાતીઓને ગાતાં કરી દીધાં છે. એમની કૃતિઓ રાષ્ટ્રીય સ્તરે પોંખાઈ છે અને તેના વિવિધ ભાષાઓમાં અનુવાદ થયા છે. એમને સાંભળવા એ પ્રત્યેક ગુજરાતી માટે કાનનો ઉત્સવ છે.

આત્મીય સહકાર –
જયશ્રી વિનુ મર્ચન્ટ, જિગીષા દિલીપ પટેલ અને
હેતલ જાગીરદાર બ્રહ્મભટ્ટ (સ્વરાંજલિ મ્યુઝિક)

https://bayvp.org/event/shyamrang-samipe-with-vinod-joshi-hetal-jogidar-brahmbhatt/

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *