મિચ્છામી દુક્કડમ..

ખરેખર તો હમણાથી ‘મિચ્છામી દુક્કડમ’ ના કહેવાય. સવંતસરીના પ્રતિકમણ પછી કહેવાનું હોય. (મને આ વાતની 2 દિવસ પહેલા જ ખબર પડી.) પરંતુ ભારતમાં, યુ.એસ. માં, યુરોપમાં… બધે અલગ અલગ સમય ચાલે, એ વિચારીને જરા છુટ લઇ લઉં છું.

What does “Michchhami Dukkadam” mean?

Michchhami means, “to be fruitless (forgiven)” and Dukkadam (Dushkrut) means “ bad deeds”.

Therefore the meaning of Michchhami Dukkadam is:
“My bad deeds (with you) be fruitless”.

So concept behind saying or writing someone “Michchhami Dukkadam” is that

If I have done any harm to you then those bad deeds to be forgiven (to be fruitless).

Those who did traditional Samvatsari (yearly) Pratikraman would remember saying ” Tassa Michchhami Dukkadam ” at the end of many of sutras.

There it meant that if I have committed any violations or transgressions related to those minor vows or so then those violations be forgiven (be fruitless).

The following is the prayer we say while doing Pratikraman:

KHAMEMI SAVVE JIVE,
SAVVE JIVA KHAMANTU ME
METTI ME SAVVE BHUYESU,
VERAM MAJAHAM N KENAI

What do we mean when we “ Michchhami Dukkadam”?

“I forgive (from the bottom of my heart without any reservation) all living beings (who may have caused me any pain and suffering either in this life or previous lives), and I beg (again from the bottom of my heart without any reservation) for the forgiveness from all living beings (no matter how small or big to whom I may have caused pain and suffering in this life or previous lives, knowingly or unknowingly, mentally, verbally or physically, or if I have asked or encouraged someone else to carry out such activities). (Let all creatures know that) I have a friendship with everybody and I have no revenge (animosity or enmity) toward anybody.”

9 replies on “મિચ્છામી દુક્કડમ..”

  1. ખરેખર તો મિચ્છામિ દુક્કડમ્ સંવત્સરી પ્રતિક્રમણ પછી જ કરવાનું હોય. એટલે જ તો કહેવાયુંછે કે સંવત્સરી પ્રતિક્રમણ સમયે મેં બધાં જીવોની ક્ષમા યાચના કરી છે. બધાં જીવોને ક્ષમા આપી છે. પરંતુ વ્યકિતગત રીતે તમારા થી ક્ષમાયાચના કરવાનું તે સમયે શક્ય નહોતું જેથી હવે હું ક્ષમા ચાહું છું. કેટલાક વર્ષો થી પ્રથા બદલાઇ ગઇ છે. એટલજ તો જ્ઞાનીઓ ના મંતવ્યો બદલાતા નવા પંથની રચના થાય છે અને તેઓ તેમના ગુરુ આજ્ઞાનું ઉલ્લંઘન જાણે અજાણે કરી દે છે. તે નરી વાસ્તવિકતા છે. સંવત્સરી પ્રતિક્રમણ પહેલાં ક્ષમા યાચના કરવાનું વ્યવહારુ પણ નથી, કોઇક કારણસર પ્રતિક્રમણ સમયે કાંઈક મન દુઃખ થઇ ગયું તો? ખરી રીતે તો ક્રિયા જ કરવાની હોય તો ઠીક બાકી તો જો તમને લાગે કે તમે તમારી વાણી કે વર્તનથી કોઈક ને દુઃખી કર્યા છે કે લાગણી ને ઠેસ પહોંચાડી છે અને ખરેખર પ્રાયશ્ચિત થતું હોય તો શક્ય એટલી શીઘ્ર અને દિલ થી થી ક્ષમા માંગવી જોઈએ.. સંવત્સરી ની રાહ જોવા ની શી જરૂર? આ મારું મંતવ્ય છે. કોઇની લાગણીને ઠેસ પહોંચાડવા નો જરાય ઉદ્દેશ નથી છતાંય જો કોઇ ની પણ લાગણીને ઠેસ પહોંચે તો મિચ્છામિ દુક્કડમ્..

  2. “મિચ્છામી દુક્કડમ” સવંત્સરી પ્રતિક્રમણ પહેલા કરવું જોઈએ, ભલેને બે દિવસ આગળ કરો પણ જેની સાથે મનદુઃખ થયું હોત તેની સાથે ખાસ કરવાનું હોય છે. “મિચ્છામી દુક્કડમ” નો ખરો મતલબ એ છે કે સવંત્સરી પ્રતિક્રમણ કરતી વખતે હું સર્વે જીવોની પાસે માફી માંગીશ તે ઉદેશે હું તમારી પાસે પણ અત્યારે ક્ષમા માંગવા આવ્યો છું ને સવંત્સરી ને સાર્થક બનાવવા સર્વે જીવોને હું અત્યારથી ક્ષમા કરું છું. બની શકે તો અત્યારે, નહી તો સવંત્સરી પ્રતિકમણ વખતે મને ક્ષમા કરશો. મને મિચ્છામી દુક્કડમ આપશો.

  3. મિચ્છામી દુક્કડમ બધઆ ફોલ્લો કરો.વિવેક પત્ત્તલ્.કઆઝો કમ્પાલ્લા

  4. ગયા પર્યુષણ પછી યોજયેલ ધબકાર મુંબઈ કાવ્યોષ્ઠીમાં નવિન શેઠીઆ એ મિચ્છામી દુક્કડમ ગઝલ રજુ કરી એની લિન્ક પેસ્ટ કરું છું

    http://www.youtube.com/watch?v=zqUfD4yQLU4

    ચેતન ફ્રેમવાલા

  5. મોતા ભાગે લોકો જેમનિ સાથે વહેવાર હોય તેમને મિચ્છામી દુક્કડમ

    કરતા હોય ચે પન જેમનિ સાથે મન્દુખ થયુ હોય તેમ્ને મિચ્છામી દુક્કડમ

    કરવુ જરુરિ ચે

    મહેન્દ પારેખ “આકાર”

  6. મિચ્છામી દુક્કડમ..

    જયશ્રીબેન,

    ખરેખર તો સવંતસરીના પ્રતિકમણ પહેલા જ મિચ્છામી દુક્કડમ કહેવાનું હોય જેથી ગયા વરસ માં જો કોઇ ભુલ થઇ હોય તો તે ખમાવી દેવી જોઇયે. માટે તમે બરોબર છો…

    આભાર સાથે સૌ ને મિચ્છામી દુક્કડમ..
    હિમાંશુ શાહ ના જય જીનેન્દ્ર…….

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *