વ્હાલના વારસદાર – સાંઈરામ દવે અને ઓસમાણ મીર સાથે! (USA – April 3rd / India April 4th)

વ્હાલ, પ્રેમ અને પ્રેરણાના પ્રતિક સમા વ્હાલા પૂજ્ય પ્રતાપભાઈના જીવન કવનની ઉજવણીનું પ્રથમ સોપાન સાંઈરામ દવે અને ઓસમાણ મીર સાથે! Do NOT Miss!

શ્રી સાઈં લક્ષ્મી ફોઉન્ડેશન અને પુસ્તક પરબ દ્વારા પ્રિય પૂજ્ય પ્રતાપભાઈના જન્મદિન ની ઉજવણી – સાઈરામ દવે અને ઓસમાન મીર સાથે.
અમેરિકા : એપ્રિલ ૩, સાંજે ૭.૩૦ વાગે
India : એપ્રિલ ૪, સવારે ૮ વાગે
Watch Live : shorturl.at/cyGNR
Event lovingly supported by ગ્રન્થ-ગોષ્ટી, Javanika, Tahuko Foundation and આપણું આંગણું organizations.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *