કરે લાચાર જે મનને – હિમાંશુ ભટ્ટ

Originally uploaded by Paren.

કરે લાચાર જે મનને, ખપે એવા સહારા શું?
સફર તો છે ઘણી બાકી, તું શોધે છે કિનારા શું?
સજાવી આંખમાં સપનું કદી જીવન જીવી તો જો
પછી કળશે તને બંધુ, કે ડાહ્યા શું, દિવાના શું…

—————-

કવિ શ્રી હિમાંશુ ભટ્ટની અને મને ઘણી ગમતી બે ગઝલો : લયસ્તરો પર

એમની અન્ય ગઝલો અને રચનાઓ વાંચો એમના બ્લોગ પર : એક વાર્તાલાપ

4 replies on “કરે લાચાર જે મનને – હિમાંશુ ભટ્ટ”

  1. કરે લાચાર જે મનને, ખપે એવા સહારા શું?
    સફર તો છે ઘણી બાકી, તું શોધે છે કિનારા શું?????????????????????

    સજાવી આંખમાં સપનું કદી જીવન જીવી તો જો

    પછી કળશે તને બંધુ, કે ડાહ્યા શું, દિવાના શું…

    અદભુત્ !

    —————-

  2. Thank you for this posting. Especially liked the last line… I have been visiting “એક વાર્તાલાપ” as well, and enjoy reading Himanshu Bhatt’s poems (and writings)!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *