6 replies on “કંઈક તો થાતું હશે… – રમેશ પારેખ”

  1. …સ્પર્શ દઈ

    પાણી વહી જાતું હશે

    ત્યારે કંઈક

    આ પત્થરોને કંઈક તો થાતું હશે…

    પત્થરોને કંઈક થાતું હશે???

  2. શબ્દોમા ન ઉતર્શો એમ્ને એ શબ્દોમા ક્યા સમાય ચે?
    આચેરા સ્મિત નિ અપેક્ષા ચે પન અમ્ને જોઇ ને કેવ એ મલ્કાય ચે.
    ચે ઝન્ખના મુથિભર પ્રેમ નિ અને હોથો થિ સ્નેહ ન ધોધ ચલ્કાય ચે.

  3. ર.પા.નું અત્યંત સંવેદનશીલ કાવ્ય… લઘુકાવ્યમાં જ શબ્દની સાચી તાકાત અને કવિનું ખરું કવિત્વ પરખાઈ આવે છે…

  4. ‘પિયુજી ગયા ને ઘરના અરિસા અવાવરુ થયા!’
    ——રમેશ પારેખ

Leave a Reply to વિવેક Cancel reply

Your email address will not be published. Required fields are marked *