સમંદરપારના પંખી – ઉદયન ઠક્કર

જરા તું મારી ઉપર પણ ભરોસો રાખીને તો જો,
શું કામ  આ વારે વારે મોકલાવે છે ફિરસ્તાઓ ?
સમંદરપારના પંખીને તું દે છે કયો નકશો ?
છતાં એ ગોતી લે છે, એની રીતે, એના રસ્તાઓ

3 replies on “સમંદરપારના પંખી – ઉદયન ઠક્કર”

  1. કંઈ નવીન વાંચવા મળ્યુ, આનંદ થયો. આભાર જયશ્રી
    હર્ષદ જાંગલા એટલાન્ટા
    યુ એસ એ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *