મુક્તક – એસ.એસ.રાહી 3 Replies કોને ખબર કે કેવો ખુલાસો મળ્યો હશે ? કિંતુ એ નક્કી છે કે દિલાસો મળ્યો હશે, નહીં તો આ દોડતુ હરણ ઉભું રહે નહીં, મૃગજળ તરફથી નક્કી જાસો મળ્યો હશે. Share what you loved... EmailShare
જય્ January 27, 2007 at 2:26 pm શૂન્ય પાલનપૂરી નુ એક મુક્તક સૌ મૃગજળોની આશા પર પાણી ફરી જશે, આવો હરણની સાચી તૃષાને જગાડીએ જય્ Reply ↓
Harshad Jangla January 27, 2007 at 6:16 pm કવિતામા હરણ બહુ જોવા ન મળે આભાર જયશ્રી હષદ જાંગલા Atlanta, USA Reply ↓
શૂન્ય પાલનપૂરી નુ એક મુક્તક
સૌ મૃગજળોની આશા પર પાણી ફરી જશે,
આવો હરણની સાચી તૃષાને જગાડીએ
જય્
કવિતામા હરણ બહુ જોવા ન મળે
આભાર જયશ્રી
હષદ જાંગલા
Atlanta, USA
કયાંક રણ વચ્ચે હરણ તરસ્યુ થયુ,
ઝાંઝવાને ઝટ ખબર પહોંચી ગઈ.