મુક્તક – એસ.એસ.રાહી

haran

કોને ખબર કે કેવો ખુલાસો મળ્યો હશે ?
કિંતુ એ નક્કી છે કે દિલાસો મળ્યો હશે,
નહીં તો આ દોડતુ હરણ ઉભું રહે નહીં,
મૃગજળ તરફથી નક્કી જાસો મળ્યો હશે.

3 replies on “મુક્તક – એસ.એસ.રાહી”

  1. કયાંક રણ વચ્ચે હરણ તરસ્યુ થયુ,
    ઝાંઝવાને ઝટ ખબર પહોંચી ગઈ.

  2. શૂન્ય પાલનપૂરી નુ એક મુક્તક
    સૌ મૃગજળોની આશા પર પાણી ફરી જશે,
    આવો હરણની સાચી તૃષાને જગાડીએ
    જય્

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *