શ્રી રધુવીર ચૌધરી સન્માન સમારંભ – October 23, 2016 (Bay Area, CA)

ગુજરાતી સાહિત્યકાર શ્રી રધુવીર ચૌધરીને ૨૦૧૫નો જ્ઞાનપીઠ એવોર્ડ મળ્યો, એ આપણા સૌ ગુજરાતીઓ માટે ગૌરવની વાત છે. અહીં કેલિફોર્નિયા બે-એરિયામાં એમના સન્માન માટે શ્રી મહેન્દ્રભાઇ મહેતા આપ સૌને આવકારે છે. It was a proud moment for all Gujaratis when the president of India awarded Gyanpith award to Raghuvirbhai. He will be in SF Bay Area between October 20 & 24.
Mahendra Mehta is inviting all Gujaratis in N. California to join me in honoring him at a public event on Sunday, October 23
For information pl. e mail: mandmmehta@gmail.com

Raghuvir-Chaudhary

5 replies on “શ્રી રધુવીર ચૌધરી સન્માન સમારંભ – October 23, 2016 (Bay Area, CA)”

  1. અભિનન્દન
    ગુજરાતી સાહિત્યકાર શ્રી રધુવીર ચૌધરી…..માતૃભાષાનું ગૌરવ….વંદન…આયોજકોને અભિનંદન.

    રમેશ પટેલ(આકાશદીપ)

  2. આદરણીય શ્રી મહેદ્રભાઈ,

    ખુબ ખુબ અભિનંદન આદરણીય શ્રી રઘુવીરભાઈ ને – સાહિત્ય સમાજ ના સર્વોચ્ચ સન્માન ના સાચા હકદાર

    ખુબ સુંદર આયોજન – મેં અને પૌલોમીએ તેમના એકાંકી નાટકો મંચન કર્યા હતા – વડોદરા ના શ્રેય સાધક મંડળ ની એકાંકી નાટ્ય સ્પર્ધા ૧૯૭૬-૭૭-૭૮

    અમે બંને જરૂર થી આવીશું – મારા લાયક કામ-સેવા જરૂરથી જણાવશો – આનંદ થશે
    જય હો સર્વત્ર મંગલ મય હો

    રાજુભાઇ અને પૌલોમિ

  3. અભિનન્દન
    ગુજરાતી સાહિત્યકાર શ્રી રધુવીર ચૌધરીને

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *