નિરંજન ભગત પર્વ – ૭ : ૯૦મે (કવિ શ્રી નું કાવ્યપઠન)

કવિ શ્રી નિરંજન ભગતનો ૯૦મો જન્મદિવસ ટહુકો પર ‘નિરંજન ભગત પર્વ’ સાથે ઉજવવાનો મોકો મળ્યો – એ ટહુકો માટે ધન્યતા અનુભવવાની વાત છે. અને ટહુકોને ૧૦ વર્ષની ઉજવણીના ભાગ રૂપે કવિ શ્રી તરફથી શુભેચ્છા સંદેશ મળ્યો – એટલે માટે અમે સૌ એમના ઋણી છીએ.

આ વિડિયો અહીં પોસ્ટ કરવામાં મોડું થયું એ માટે સૌની ક્ષમા ચાહું છું.

2 replies on “નિરંજન ભગત પર્વ – ૭ : ૯૦મે (કવિ શ્રી નું કાવ્યપઠન)”

  1. જયશ્રી બેન,
    “શ્રી નિરંજન ભગત પર્વ” ઉજવણીમાં સામેલ કરવા બદલ આપનો તેમજ “ટહુકો”ની ટીમનો ખૂબ-ખૂબ આભાર.
    ખૂબ સરસ શુભેચ્છા સંદેશ જાણે પ્રત્યક્ષ જોયો-સાંભળ્યો… આભાર.

  2. Wishing A Very Guddy
    Good……Cool….Morning..॥..♥
    And A Happy,…Hotter
    ….Wednesday…..Friends..॥…♥
    === Rtn M P Mehta॥…♥

    कंईक पामवा काजे जीवनमां
    घणुं हुं खोई आव्यो छुं -(2)

    माटी रक्त भीनी वतननी
    कपाळे हुं लोही आव्यो छुं..
    === स्मिरू महेता {01062016)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *