ફાંસી દીધી ગોડસેને અમોએ
ગાંધીજીના દેહના મારનારને.
ગાંધીજીના જીવ-ને જીવતાં ને
મૂઆ કેડે મારતું જે ક્ષણેક્ષણે
પડ્યું અમોમાં : સહુમાં કંઈક
તેને હશે કે કદી મૃત્યુદંડ ?
– ઉમાશંકર જોશી
ફાંસી દીધી ગોડસેને અમોએ
ગાંધીજીના દેહના મારનારને.
ગાંધીજીના જીવ-ને જીવતાં ને
મૂઆ કેડે મારતું જે ક્ષણેક્ષણે
પડ્યું અમોમાં : સહુમાં કંઈક
તેને હશે કે કદી મૃત્યુદંડ ?
– ઉમાશંકર જોશી
બન્નેને વઁદન !આભાર બહેન્-ભાઇ !
સવાલ તો હવે ”ગાન્ધિ “‘નામ ના સબ્દ નો ????????????
એક્દમ સાચો પ્રશ્ન…ગાંધીજયંતિ દિને પુજ્ય ગાંધીજી ને તથા શ્રી ઉમાશંકર જોશીને નમ્રવંદન.